જેમને વર્ષોથી 'બુધવારની બપોરે' અને રવિવારના હાસ્યના 'ઍન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ' તરીકે ઓળખતા હોઈએ એવા આપણા સૌના પ્રિય હાસ્ય-ટોનિક લેખક અશોક દવે સાહેબે તેમના એક પ્રોગ્રામમાં શૉ-મેન રાજ કપૂર પર બહુ મજેદાર વાતો કરી હતી.
ખાસ તો તેમણે લીધેલા રાજ સાહેબના ઇન્ટરવ્યૂની. રાજ સાહેબ કેટલાં, કેવા અને શાં માટે મહાન હતા એ વિશે તો થિસીસ લખી શકાય. પણ એવા ભારેખમ રિસર્ચને બાજુ પર રાખી દાદુએ આદત મુજબ આમ-જનતાને રસિક ભાષામાં રાજ સાહેબની ચાર ખાસિયતો જણાવી. તો પેશ હૈ એ સીધેસીધા ૪ પોઈન્ટ્સ...
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો